×

લાલપુર વિષે

ગુજરાત રાજયની સૌરાષ્ટ્ર ધરાનાં હાલાર પંથકનાં જામનગર જિલ્લાનાં કુલ ૧૦ તાલુકા મથકો પૈકીનો લાલપુર તાલુકો જામનગર થી પોરબંદર હાઈ-વે પર ૩પ કી.મી. આવેલ છે. લાલપુર તાલુકાની જમીન મુખ્યત્વે ઉબળ-ખાબળ અને મહદ અંશે ડુગરાળ હોય સામાન્ય રીતે જમીનમાં કાળો પથ્થર તેમજ લાઈમ સ્ટોન નીકળે છે. લાલપુરની દક્ષીણ નેરૂત્યમાં ગોપનો ડુંગર આવેલો છે જયા ગોપનાથ મહાદેવનું પૌરાણીક મંદીર આવેલુ છે તેમજ ગોપ ડુંગરની તળેટીમાં ટપકેશ્વર મહાદેવનું અતી પ્રાચીન મંદીર આવેલુ છે. લાલપુરની ઉતરે ગજણા ગામે શ્રી ભોળેશ્વર મહાદેવનું અતી પ્રાચીમ મંદીર આવેલુ છે. જેનો ઈતીહાસ હાલારનાં " જામ " વંશનાં રાજવીઓ સાથે સંકળાયેલ છે. તેમજ જામનગર ઘ્વારકા રાજય ધોરી માર્ગ પર રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની બાજુમાં આવેલ જોગવડ ગામે આશાપુરા માતાજીનું અતી પ્રાચીન મંદીર આવેલ છે. તથા રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની બાજુમાં જોગણી માતાજીનું મંદીર આવેલુ છે.

Read More

તાજેતર ના સુધારાઓpush-play View All

SideImg
  • 25-5-2019
    ૧૦ પ્રોજેક્ટ્સ કે જે ગુજરાતના આકારને બદલી રહ્યા છે.

    Lorem ipsum has been the industry’s standard dummy text ever since the

  • 25-5-2019
    ૧૦ પ્રોજેક્ટ્સ કે જે ગુજરાતના આકારને બદલી રહ્યા છે.

    Lorem ipsum has been the industry’s standard dummy text ever since the

લાલપુર વિષે

ગુજરાત રાજયની સૌરાષ્ટ્ર ધરાનાં હાલાર પંથકનાં જામનગર જિલ્લાનાં કુલ ૧૦ તાલુકા મથકો પૈકીનો લાલપુર તાલુકો જામનગર થી પોરબંદર હાઈ-વે પર ૩પ કી.મી. આવેલ છે. લાલપુર તાલુકાની જમીન મુખ્યત્વે ઉબળ-ખાબળ અને મહદ અંશે ડુગરાળ હોય સામાન્ય રીતે જમીનમાં કાળો પથ્થર તેમજ લાઈમ સ્ટોન નીકળે છે. લાલપુરની દક્ષીણ નેરૂત્યમાં ગોપનો ડુંગર આવેલો છે જયા ગોપનાથ મહાદેવનું પૌરાણીક મંદીર આવેલુ છે તેમજ ગોપ ડુંગરની તળેટીમાં ટપકેશ્વર મહાદેવનું અતી પ્રાચીન મંદીર આવેલુ છે. લાલપુરની ઉતરે ગજણા ગામે શ્રી ભોળેશ્વર મહાદેવનું અતી પ્રાચીમ મંદીર આવેલુ છે. જેનો ઈતીહાસ હાલારનાં " જામ " વંશનાં રાજવીઓ સાથે સંકળાયેલ છે. તેમજ જામનગર ઘ્વારકા રાજય ધોરી માર્ગ પર રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની બાજુમાં આવેલ જોગવડ ગામે આશાપુરા માતાજીનું અતી પ્રાચીન મંદીર આવેલ છે. તથા રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની બાજુમાં જોગણી માતાજીનું મંદીર આવેલુ છે.

Read More
૭પ
૧૦૧૬૩૭
૭૩

Locate on Map

સરકારી યોજનાઓ

વધુ જાણો