ક્રમ |
યોજનાનું નામ |
સહકાર તથા વિસ્તરણ શાખા |
૧ |
યોજના કયારે શરૂ થઇ |
વર્ષ - ૧૯૮૧ |
૨ |
યોજનાનો હેતુ |
બેકારી નિવારણ, મહિલા સહાનુભૂતિકરણ, લોકોનું આર્થિક જીવન ધોરણ ઉચું લાવવું તેમજ બચત એકઠી કરવી. |
૩ |
યોજના વિશે માહિતી |
સ્વરોજગાર માટે વડા પ્રધાનશ્રીની સ્વરોજગાર યોજના બાજપઇ બેંકેબલ યોજના તેમજ નાની બચત વિષેની કામગીરી કરવામાં આવે છે. |
૪ |
યોજનાનો લાભ કોને મળી શકે અને તેના માટે કોને મળવું તે વિગત દર્શાવો. |
યોજનાનો લાભ જે રોજગારી મેળવવા ઇચ્છે તેવા દરેક લાભાર્થીને લાભ મળી શકે અને તેના માટે સહકારી વિસ્તરણ શાખા તાલુકા પંચાયતને મળવું. |
૫ |
યોજનાના લાભાર્થી માટેની લાયકાત |
રોજગારી મેળવવા ઇચ્છતા તમામ લાભાર્થીઓ |