×

પ્રસ્તાવના

  • આ વેબસાઇટની પાશ્વાદ ભુમિકા અંગે
  • આ વેબસાઇટની પાશ્ચાદ ભૂમિકામાં લોકોને સરકારી વહીવટ અંગે જાણકારી આપવાનો છે
  • ઉદેશ-હેતુ
  • આ વેબસાઇટનો હેતુ લોકોને પશુપાલન પ્રવૃત્તિ અંગે જાણકારી વિગતવાર આપવાનો છે.
  • આ વેબસાઇટ કઇ વ્યક્તિઓ/સંસ્થાઓ/સંગઠનો વગેરેને ઉપયોગી છે?
  • આ વેબસાઇટ પશુપાલકો, ખેડુતો, ગૌશાળાઓ અને પાંજરાપોળને ઉપયોગી માર્ગદર્શન પુરુ પાડે છે.
  • આ વેબસાઇટમાં આપેલી માહિતીનું માળખું.
  • યોજનાકીય માહીતી પશુપાલન નિયામકશ્રી, ગુ.રા.કૃષિભવન-ગાંધીનગરથી પ્રદર્શિત થાય છે.
  • આ વેબસાઇટમાં આવરી લેવાયેલ માહિતી મેળવવા માટે નીચે મુજબ સંપર્ક કરી શકે.
  • તાલુકા સ્તરેઃ- પશુ ચિકિત્સા અધિકારી, પશુ દવાખાનું. જિલ્લા સ્તરેઃ- નાયબ પશુપાલન નિયામક, પશુપાલન-શાખા-જિલ્લા પંચાયત-જામનગર.